મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલનો જન્મ દિવસ - 19th - May

         કૃષ્ણકુમારસિંહજીનો જન્મ ૧૯ મે ૧૯૧૨ના રોજ ભાવનગરમાં થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહજી (દ્વિતિય) (૧૮૭૫-૧૯૧૯, શા. ૧૮૯૬-૧૯૧૯)ના જ્યેષ્ઠ પુત્ર અને તેમની ગાદીનાં વારસ હતા. કૃષ્ણકુમારસિંહજીએ તેમના પિતાનાં અવસાન બાદ ૧૯૧૯માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત ૭ વર્ષની હતી, તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ૧૯૩૧ સુધી શાસનની ધુરા સંભાળી હતી.
        ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી, પજાવત્સલ, ન્યાયપ્રિય એવા શ્રીકૃષ્ણકુમારસિંહજી નો જન્મ ૧૯ મે૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ ભાવસિંહજી ના ઉત્તરાધીકારી તરીકે ગાદીએ આવ્યા હતા. સ્વતંત્રભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું. ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા.