"મતદારયાદી સુધારણા" કાર્યક્રમ

આગામી તારીખ ૧૧/૦૪/૨૦૧૬ થી તારીખ ૩૦/૦૪/૨૦૧૬ દરમિયાન "મતદારયાદી સુધારણા" કાર્યક્રમ છે.

તો તારીખ ૩૧/૧૨/૧૯૯૭ સુધીમાં જેનો જન્મ થયો હોય તે પોતાનું નામ મતદારયાદી માં નોંધાવવા ફોર્મ = ૬ ભરી શકશે
તેમજ નામ કમી કરાવવા ફોર્મ = ૭
તેમજ નામમાં સુધારા વધારા કરવા ફોર્મ = ૮ ભરી શકશે.

👉🏽 તેમજ તારીખ ૧૭/૦૪/૨૦૧૬ ના રવિવાર ના રોજ
દરેક બુથ પર સવારે ૧૦:૦૦ થી ૨:૦૦ સુધી ફોર્મ સ્વીકારવામા આવશે 👈🏽

👉🏻  તો આ કાર્યક્રમનો દરેક લોકો લાભ લે તેવો પ્રયત્ન કરો..