PSE / SSE શિષ્યવૃત્તિ પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ શરુ

 શિષ્યવૃત્તિ પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ શરુ

જો તમારા પરીવારમા કે સગા સંબંધીમા કોઈ બાળક ધોરણ 6 મા કે ધોરણ 9 મા ભણતુ હોય તો શાળાએ જઈ  શિષ્યવૃતિ પરીક્ષાનુ ફોર્મ ભરો. રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષાના ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૬-૯-૨૦૨૨ છે. આ પરીક્ષા પાસ કરી મેરીટમા આવનારને સરકાર તરફથી શિષ્યવૃતિ આપવામા આવે છે. ફોર્મ ભરવા માટે ....

ફોર્મ ભરવા અને માહિતી માટે અહીં ક્લિક કરો


તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને જાણ કરવા વિનંતી.